અરવલ્લી કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદર કોરોના કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાતે
કેતન પ્રણામી અરવલ્લી
મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામના તાજ મેળવી જરૂરી સૂચનો કર્યા
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટીવના મળી આવેલા કેસ બાદ વહિવટીતંત્ર દ્વારા જાહેર કરવમાં આવેલ નિયંત્રિત વિસ્તારોની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે શુક્રવારે મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામના કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારનો મુલાકાત લીધી હતી.
મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. જેથી આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક
અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોક ડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ વિસ્તારમાં થઇ રહેલ આરોગ્ય વિભાગની તેમજ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.
આ મુલાકાતે વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામના તાજ મેળવી જરૂરી સૂચનો કર્યા
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટીવના મળી આવેલા કેસ બાદ વહિવટીતંત્ર દ્વારા જાહેર કરવમાં આવેલ નિયંત્રિત વિસ્તારોની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે શુક્રવારે મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામના કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારનો મુલાકાત લીધી હતી.
મેઘરજ તાલુકાના મેઘરજ તેમજ તરકવાડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. જેથી આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક
અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોક ડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ વિસ્તારમાં થઇ રહેલ આરોગ્ય વિભાગની તેમજ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી.
આ મુલાકાતે વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.